લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ : બર્ડ ફ્લૂ ઇફેક્ટ

લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો ર્નિણય લેવાયો હતો. દિલ્હી સરકારના પશુપાલન વિભાગે આ વિશે માહિતી … Read More