જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

સુરત એલસીબીની ઓલપાડમાંથી જીઆઇડીસી વિસ્તારમાં રેડ, ૮ હજાર કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયુ

 ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘીના સેમ્પલ લીધા અખાદ્ય ઘી હશે તો કાયદેસરની કાર્યવાહી થશે સુરતઃ બનાવટી ઘી ઝડપાવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડમાં સામે આવી છે. જ્યાં આવેલા માસમા ગામે … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

દિલ્હી-એનસીઆરમાં AQI ૩૦૦ને પાર, વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી શ્રેણી’માં નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૦૩ નોંધાયો હતો. જોકે, સોમવારના ૩૦૬ … Read More

જાણીતી કંપનીના ડુપ્લિકેટ મસાલા બનાવતું ગોડાઉન સુરત શહેરમાં પકડાયું, કુલ ૮ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વેપારી ડુપ્લીકેટ મસાલાનો માલનો જથ્થો ટેમ્પોમાં ભરી પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકાની ટીમ … Read More

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More

ફૂડ વિભાગની દહેગામની ડેરીમાંથી ૧૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી

અમદાવાદઃ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ … Read More

સફાળા જાગ્યા બાદ તંત્રએ ખોરાકની રેકડીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 65 જેટલી રેકડીધારકોને નોટીસ ફટકારી

રાજપીપળાઃ રાજપીપળામાં રેંકડી ઉપર અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬૫ જેટલી રેંકડીધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ … Read More

માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું

ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની … Read More

આજે વર્લ્ડ મેન્ટલ ડેઃ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર

ઈન્ડિયન એકેડમી ઓફ ન્યુરોસાયન્સના એક્ઝિક્યુટિવ મેમ્બર અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડો. નરેશ પુરોહિતે મંગળવારે વર્લ્ડ મેન્ટલ ડે નિમિત્તે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news