અલીપોર પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે થયેલા મૃત્યુ અંગે માનવ અધિકાર પંચે દિલ્હી સરકારને નોટિસ પાઠવી

નવી દિલ્હી:   રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (NHRC) દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક ફેક્ટરીમાં લાગેલી આગને કારણે અનેક કામદારોના મોતની ઘટના પર દિલ્હી સરકારને નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે. આયોગે આ ઘટના … Read More

વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More

ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More

રૂ. ૪.૧૭ લાખની કિંમતના ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો નાશ કરાયો

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન … Read More

અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી ‘સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને … Read More

જાસૂસી કાંડનો પર્દાફાશઃ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સરકારી અધિકારીઓ પર રાખી રહ્યાં હતાં નજર

પંચમહાલઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ગુનેગારો બનાવી રહ્યાં છે સરકારી અધિકારીઓને ટાર્ગેટ. ગુજરાત સરકારના અધિકારીઓ પર પણ કોઈ છુપી રીતે અને બદઈરાદાથી રાખી રહ્યું છે … Read More

મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

અવાજની દુનિયાના જાદુગર, રેડિયો જગતના ‘સરતાજ’ અમીન સયાનીનું નિધન

નવી દિલ્હી: રેડિયો પર અવાજની દુનિયાના જાદુગર ગણાતા અને ‘બિનાકા ગીત માલા’ જેવા કાર્યક્રમો દ્વારા તેમના ચાહકોના દિલ પર રાજ કરનારા અમીન સાયનીનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું. તેઓ 91 … Read More

ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૦૩ મેગા-ઈનોવેટીવ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર: સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે.રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા- ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય યોજના … Read More

રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news