સિંહણે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ ફાડી ખાધી, બગસરાના હાલરીયા ગામની ઘટના

અમરેલીઃ અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે બાળકીનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે.સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારનાં આંટા ફેરા જોવા મળતા હોય છે. જો … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બાવીસમી બેઠક મળી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વન્ય અભ્યારણ્ય … Read More

ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા મુક્તમને વિહરતા હરણાનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ, ‘પૂર્ણા અભયારણ્ય’માં છોડાયેલા હરણની સંખ્યા વધીને ૬૪ થઇ

ઇકો સિસ્ટમને વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ ધરાવવામાં આવી છે. વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની વધતી સંખ્યા એ માનવ … Read More

વન્યજીવ પ્રત્યે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા જોઈએ

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવી પેઢીમાં વન્યજીવ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો છે અને કહ્યું  કે વાઘ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવીને સતત … Read More

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવો માટે હીટરની વ્યવસ્થા કરાઈ

સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર … Read More

જંગલમાં રહેતા સજીવોમાં કુલ ૧૭ લાખ વાયરસ હોવાનો અંદાજઃ રિપોર્ટ

કોરોના વાયરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. … Read More