સાવરકુંડલાના ડેમમાં પાણી હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં આવતુ નથી

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ ૨૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી ૭ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ … Read More

ભાભર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા જિલ્લામાં નહેરોને લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. નર્મદા યોજના હેઠળ જિલ્લાના સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર, વાવ સહિતના તાલુકાઓમાં પાણી માટે નહેર આવતાં ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ગુજારી … Read More

મહેસાણામાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની માંગ

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી ૧૫ મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો … Read More

બનાસકાંઠાના ખેડૂતો પાણીને લઈને રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. એશિયાની પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક ૫૦ લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં આ જિલ્લામાં પાણી માટે … Read More

સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

બાકરોલ સોસાયટી વિકાસ સંગઠન હેઠળ કુલ ૨૧ સોસાયટી આવેલી છે, જે બાકરોલ વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાની વર્ષો જૂની સમસ્યા છે, જે ખૂબ … Read More

વડોદરામાં નિમેટા ક્લેરિફાયરની સફાઈની કામગીરીથી સ્થાનિકોને ઓછો સમય પાણી મળશે

વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વિભાગ હસ્તકના નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ નંબર-૩માં લાગેલ ક્લેરિફાયરની સફાઇની કામગીરી  તા. ૨૨ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવનાર હોવાથી જી.આઈ.ડી.સી ટાંકી, તરસાલી ટાંકી, બાપોદ … Read More

ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સોનુ પણ વહે છે

ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે … Read More

રાજયના ૪૦ જળાશયોમાં માત્ર ૨૫ ટકા પાણી, અન્ય પ ડેમ ખાલી

ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં ૯૨ ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરવામાં આવી રહ્યો … Read More

કચ્છના રતનપર ગામમાં ઘરે ઘરે પાણી મળતું થયું

કચ્છના ધોળાવીરા નજીક આવેલુ દુર્ગમ રતનપર ગામ તાલુકા મથક ભચાઉથી ૧૩૫ કિલોમીટર દૂર વસેલું છે. જ્યાં ૨૦૧૧ સેશન્સ મુજબ ૨૦૩ જેટલા ઘર અને આશરે ૯૮૯ જેટલી વસ્તી વસેલી છે. એવા … Read More

વડોદરામાં બે દિવસ ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે

વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેર તરફ આવતી ૧૩૫૪ મીમી ડાયાની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી આગામી ૧૫મી તારીખે કરાશે. જેના પગલે તા.૧૫મીએ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news