ઝારખંડમાં વીજળી પડતા ૧૬ લોકોના મોત

ઝારખંડમાં ચોમાસાના આગમનની સાથે જ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદ દરમિયાન વીજળી પડવાથી રાજ્યભરમાં ૧ દિવસમાં ૧૬ લોકોના મોત થયા છે. ચોમાસાના આગમનના પ્રથમ દિવસે ઝારખંડના … Read More

ઝારખંડના સાહિબગંજ અને પાકુરમાં વીજળી પડતા ૬ બાળકોના મોત, કમોસમી વરસાદે વિનાશ સર્જ્યો

ઝારખંડના સાહેબગંજ જિલ્લો અને પાકુર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજથી તબાહી સર્જાઈ છે. ત્યારે ગઈકાલે વીજળી પડવાથી ૬ બાળકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય છ જેટલા લોકો ઘાયલ થયા … Read More

ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, ૧૪ લોકોના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત

ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે ધનબાદ સ્થિત આશીર્વાદ ટાવરમાં આગ લાગી છે. આ ઘટના બાદ ઇમારતમાં અફરા-તફરીનો માહોલ છે. દુર્ઘટનામાં અત્યાર … Read More

ઝારખંડમાં બન્યું ભગવાન ગણેશજીનું આધારકાર્ડવાળું પંડાલ, આખા દેશમાં થઇ ગયું છે પ્રચલિત

૩૧ ઓગસ્ટથી આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી શરુ થઇ ગઈ છે. આ વર્ષે બે વર્ષના ઇંતેજાર બાદ દરેક જગ્યાએ કોઈપણ જાતના પ્રતિબંધો વિના ફરીથી પહેલાની જેમ ગણેશોત્સવ ઉજવવાની … Read More

ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સોનુ પણ વહે છે

ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે … Read More