ઘોઘા ગામે સરતળાવમાંથી ઉદ્યોગ માટે પાણી વપરાતા સ્થાનિકોમાં રોષ
ઘોઘા ગામમાં રો-રો ફેરી રોડ પર આવેલ સરતળાવમાંથી એક ઉધોગના માલિક દ્વારા ગેરકાયદેર રીતે તળાવના પાણીની ચોરી કરવામાં આવી રહી છે. તળાવના પાણીનો ઉપયોગ ગામલોકો કરી રહ્યા છે ત્યારે તેઓ … Read More
ઘોઘા ગામમાં રો-રો ફેરી રોડ પર આવેલ સરતળાવમાંથી એક ઉધોગના માલિક દ્વારા ગેરકાયદેર રીતે તળાવના પાણીની ચોરી કરવામાં આવી રહી છે. તળાવના પાણીનો ઉપયોગ ગામલોકો કરી રહ્યા છે ત્યારે તેઓ … Read More
રવિ સિઝનમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાની પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેના પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને ત્રણ પિયત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. … Read More
વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ … Read More
વર્લ્ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં … Read More
વિશ્વામિત્રી નદીમાં ગંદકી દૂર કરવાને બદલે પાલિકા દ્વારા જ ગંદકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રી નદી નજીક વેમાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડાયરેક્ટ સમા ચેતક બ્રિજનું દૂષિત પાણી અસહ્ય દુર્ગંધ … Read More
જળસંકટની વાત કરીએ તો છેલ્લા બે દશકામાં જમીનના ઉપરના સ્તરમાં પાણીની માત્રામાં પ્રતિવર્ષ ૧ સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. તેની અસર એન્ટાક્રટિકા અને ગ્રીનલેન્ડમાં પણ જોવા મળી છે. તે ઉપરાંત … Read More
સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદથી ૧૦ દિવસમાં ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું છે. જેમાં એક માત્ર નર્મદા આધારિત સરદાર સરોવર ડેમમાં જ પાણીનો જથ્થો ૧૧.૫૬ ટકા વધ્યો છે. … Read More
મોનસૂન સીઝનમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાને કારણે, સાબરમતી નદી આગામી દિવસોમાં નર્મદા નદી પ્રાપ્ત કરશે નહીં. આ દુર્ગંધ, ગટરના પાણી અને રાસાયણિક કચરા જેવા અનેક સમસ્યાઓમાં પરિણમે છે. … Read More
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પણ ક્યારેક કેનાલોના નબળા કામોના લીધે આ કેનાલોમાં મસમોટા ગાબડા પડતા ખેડૂતો માટે આશિર્વાદ સમી … Read More
થોડા વર્ષોથી ગુજરાતમાં વરસાદ ઓછો પડવાથી ચિંતા વધી છે. બીજી તરફ સરકારે સિંચાઈ માટે નર્મદા કેનાલ અને સૌની યોજનામાં પાણી ભરી દીધું. પરંતુ સત્ય એ છે કે ગુજરાતમાં ભૂગર્ભ જળનું … Read More