ભાવનગરના નારી ગામમાં વૃક્ષોના જતન માટે શિક્ષણમંત્રીએ ૫ લાખના પાંજરા આપવાની જાહેરાત કરી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સવારે નારી ગામ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન … Read More