જીપીસીબીના વિવાદિત સભ્ય સચિવ એ.વી. શાહને હટાવાયા, પ્રામાણિક છાપ ધરાવતા દેવાંગ ઠાકરની કરાઇ નિમણૂંક

જીપીસીબીના સભ્ય સચિવ એ. વી. શાહની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ. વી. શાહને તાત્કાલિક અસરથી પોરબંદર આરઓ સ્ટાફ ખાતે … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-પ્રાદેશિક કચેરી મોરબી ટીમ ઘ્વારા લાલ આંખ સાથે કડક કાર્યવાહી

પ્રાદેશિક અધિકારી તથા તેમની ટીમ દ્વારા સરતાનપર રોડ પર સઘન ચેકીંગ કરતા 2 એકમો સિલિકોન સીરામીક અને સેમસન સિરામીકમાં પેટકોક બળતણ તરીકે વપરાતું જોવા મળેલ . આ બને એકમોને સ્થળ … Read More

આવનારા સમયમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવ ઓછા થશે : નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્હાન આપવા પર કામ કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો આવવાની સાથે તેલની મોંઘી કિંમતથી પણ રાહત મળી શકે છે. … Read More

જીપીસીબી રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે … Read More

ઓઢવ જીઆઈડીસીમાં ગેરકાયદે ગટર જોડાણો કપાયા પરંતુ પ્રદુષણની સમસ્યા યથાવત

ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ … Read More

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું પાણી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક સૂચનો સાથે પ્રિન્ટિંગ ઉધોગના વિકાસ માટે સૂચનો કર્યા … Read More

નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી … Read More

અસલાલ નજીક પ્રદૂષણ ઓકતી ફેક્ટરીથી ગ્રામજનો ત્રાહિમામ્‌

ભિલોડાના અસલાલ નજીક આવેલી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જિલ્લાના નિર્દોષ લોકો ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ … Read More

ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ પીએમ ૨.૫નું પ્રમાણ ૬૭ માઇક્રોગ્રામ … Read More

સચિન જીઆઈડીસી દુર્ઘટના મામલો; ચાર આરોપીઓની ધરપકડ

સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news