ભારે વરસાદને કારણે જુનાગઢ રુટની અનેક ટ્રેન રદ
જુનાગઢમાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદની વાત કરીએ તો જૂનાગઢની બજારોમાં નદીઓના પૂરની જેમ પાણી દોડ્યા હતા. જે સમગ્ર પાણી ઓઝતમાં ભળીને આગળ વધતા ઓજત નદીનાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ … Read More
જુનાગઢમાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદની વાત કરીએ તો જૂનાગઢની બજારોમાં નદીઓના પૂરની જેમ પાણી દોડ્યા હતા. જે સમગ્ર પાણી ઓઝતમાં ભળીને આગળ વધતા ઓજત નદીનાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ … Read More
રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છથી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ … Read More
જૂનાગઢમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં ૧૦૦ ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ … Read More
હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે … Read More
વરસાદી આફતે દેશભરમાં તબાહી મચાવી દીધી. ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્ય જળમગ્ન બન્યા છે. ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે ઉત્તરકાશીમાં પણ સ્થિતિ બગડવા લાગી છે. ભારે … Read More
રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી … Read More
ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે. આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં … Read More
દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર-સજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પાતિક કૃષિ પરિસંવાદ … Read More
અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ આંબા જેવા બાગાયતી … Read More