હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુના ફરી ખતરાના નિશાનને પાર…

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ૨૦૬.૫૬ મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ … Read More

યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ખતરાના નિશાન પર!

રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી … Read More

દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો

દેશની રાજધાની દિલ્હીની વરસાદના કારણે હાલત ખરાબ થઈ હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ યમુનાના પાણી જે રસ્તે ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ પાણી લોકોના ઘરોમાં … Read More

હરિયાણાના હથિનીકુંડ બેરેજથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું

છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (૨૦૪.૫ મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં … Read More