રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશેઃ હવામાન વિભાગ

ગુજરાત પર કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ખતરો, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલ અમદાવાદ: રાજ્યમાં વરસાદે હજુ વિરામ લીધો નથી. હવામાન નિષ્ણાંત … Read More

દહેગામમાં આવેલી ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે ૧.૫૪ કરોડની છેતરપિંડી થઈ

દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે છેતરપિંડી થઇ છે.અમદાવાદના ડોક્ટરે આથક સંકળામણમાંથી બહાર નીકળવા ગાંધીનગરના દંપતી સહિત ચાર જણાં પાસેથી ૧.૭૫ કરોડ ૧૮ માસની મુદ્દતથી લીધા હતા.જે પેટે … Read More

ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ … Read More

અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે

અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો … Read More

પર્યાવરણીય પહેલઃ રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૮,૧૦૦થી વધુ; લાકડા આધારિત ‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ

સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે ૪૦ થી ૫૦ ટકા લાકડાની બચત સહાય યોજનાનો લાભ લેવા સ્મશાન ભઠ્ઠી દીઠ રૂા.૧,૦૦૦ લોકફાળા સ્વરૂપે ચૂકવવાના રહેશે આ યોજનાનો લાભ મેળવવા ગામ-શહેર … Read More

કચ્છઃ અંજાર નજીક આવેલી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ

ભુજઃ અંજાર- ગાધીધામ નજીક આવેલી જીન્સ કંપનીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી જીન્સ કંપનીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા … Read More

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી … Read More

ભરૂચમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી 1410 લિટર પ્રવાહી ટ્રેમાડોલ ઝડપાયું

ભરૂચ:  એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી લગભગ 1410 લિટર પ્રવાહી ટ્રામાડોલ ઝડપી પાડ્યું છે. એટીએસના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે એટીએસ અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news