પર્યાવરણ સુરક્ષા સામે શંકાસ્પદ પગલાં: જીપીસીબીના નવા ઓર્ડરથી નિરીક્ષણ વિના મંજૂરીનો માર્ગ ખુલ્યો

ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના નામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા બહાર પાડવામાં આવેલ 16 ડિસેમ્બર 2025ના તાજેતરના ઓફિસ ઓર્ડરે પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતોમાં ચિંતા … Read More

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ માટે ₹12.42 કરોડનો દંડ

અમદાવાદઃ શહેરના નરોડા ઔદ્યોગિક વિસ્તારને સાંકળતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ બદલ ₹12.42 કરોડ પર્યાવરણીય વળતર ચૂકવવાનો આદેશ … Read More

ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ … Read More

વાગરાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 4 પશુઓના મોત થયાનો આરોપ, GPCBએ નમૂના લીધા

ભરૂચઃ વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હાર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઇશ્વર આહિર કે જેઓ પશુઓના માલિક … Read More

AHSPAમાંથી મોટા એકમોની કાયમી વિદાય તો જ નાના એકમોનો ઉધ્ધાર

અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણને લઇને દરેક બાબત ચર્ચાના કેન્દ્રમાં રહેતી જોવા મળે છે. તેમાં પણ નાના એકમોના હિત સાથે સંકળાયેલી AHSPA થતી કોઈપણ ગતિવિધિ વિશેષ રીતે ચર્ચા પેદા … Read More

નાના એકમો માટેના CETPમાં મોટા એકમોની ગંદકીનું “શુદ્ધિકરણ”??

દાણીલીમડા CETP પુનઃશરૂ કરાવવામાં શા માટે મોટા એકમો દાખવી રહ્યાં છે રસ? પર્યાવરણના ભોગે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ? ગેરકાયદેસર ચાલતા એકમોના વીજ વપરાશના બિલથી અનેક પ્રશ્નોના … Read More

રૂલ-9 પર્યાવરણ માટે આશીર્વાદ કે અભિશાપ?

ગુજરાતના કેમિકલ ઉદ્યોગ હઝાર્ડસ વેસ્ટ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડની કરી રહ્યો છે માંગ અનુભવી ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સંખ્યામાં માનવબળની ખોટ વર્તાઈ રહેલ હોવાથી ઔદ્યોગિક એકમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં … Read More

બદલી: જીપીસીબીમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1 સહિતના વિવિધ હોદ્દા પરના અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1થી લઇને મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 સુધીના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત … Read More

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, જાણો પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ

ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન, ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ રાજ્યમાં કુલ ૨૫૪.૨૫ લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ; અંદાજે ૧૨૫ લાખ મેટ્રિક ટન વેસ્ટનો … Read More

અંબાજી પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો

‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો : આગામી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી કચરો એકત્રિત કરાશે પદયાત્રામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news