૧૬ વર્ષની ઉંમરે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું, આજે ૧૫ ફૂટબોલના મેદાન જેટલું જંગલ બનાવ્યું

તમે આસામના જાદવ મોલાઈ પાયેંગને નહીં જાણતા હોવ, પરંતુ આસામમાં આ નામ બિલકુલ નવું નથી. ૧૯૭૯માં ૧૬ વર્ષની ઉંમરે પેયેંગે દરરોજ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. એ ઉંમરે વન ટ્રી અ … Read More

હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવાની બાબતે વન સચિવ સુધાંશુને હાજર રહેવા જણાવાયું

નૈનીતાલઃ ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્યમાં માનવ વન્ય જીવ સંઘર્ષ પર નિયંત્રણને લઈને દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરતા સોમવારે કડક વલણ અપનાવતા સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે વધુ એક તક આપતા … Read More

બે જીવંત પેંગોલિન સહિત ગુનાહિત સામગ્રી સાથે બે વન્યજીવ ગુનેગારોની ધરપકડ

ભુવનેશ્વર: ઓડિશામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની એક ટીમે સોનેપુર જિલ્લામાંથી બે વન્યજીવ ગુનેગારોની ધરપકડ કરી અને તેમના કબજામાંથી બે જીવંત પેંગોલિન સહિત ગુનાહિત સામગ્રી મેળવી. સૂત્રોએ બુધવારે જણાવ્યું કે … Read More

દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે … Read More

ગીરગઢડામાં જંગલની હદમાંથી ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

ગીરગઢડાના ફુલકા ગામની હદ વિસ્તારમાં આવેલ જંગલમાંથી ગેરકાયદેસર રીતે ત્રણ શખ્સો દ્રારા લાકડા કાપી અને ટ્રકમાં ભરી લઇ જઇ હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વનવિભાગ સ્થળ પર … Read More

ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. … Read More

વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારી માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીને … Read More

રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વન રક્ષકોના સમર્પણની યાદમાં મનાવાય છે આ દિવસ

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપીને શહીદ થનાર અમૃતા દેવી સહિત બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોની યાદમાં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો … Read More

વિશ્વભરમાં જંગલોનો સફાયો થઇ જશે તો……?

વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં માનવજાત, પશુ-પક્ષી સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું આડેધડ મોટા પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે. તે સાથે લગભગ દેશો જળ અને વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં પેદા … Read More

સંજેલી રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં 800થી 1000 હેકટરમાં દબાણ દૂર કર્યા

સંજેલી તાલુકો એ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે જેની આસપાસ ડુંગરોની ચાદરો ફેલાયેલ તાલુકો છે ત્યારે સંજેલી વનવિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો હરિયાળી મય … Read More