ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. … Read More

રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વન રક્ષકોના સમર્પણની યાદમાં મનાવાય છે આ દિવસ

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપીને શહીદ થનાર અમૃતા દેવી સહિત બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોની યાદમાં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો … Read More