ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. … Read More