રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વન રક્ષકોના સમર્પણની યાદમાં મનાવાય છે આ દિવસ

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપીને શહીદ થનાર અમૃતા દેવી સહિત બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોની યાદમાં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો … Read More