સુપ્રિમ કોર્ટે ફરીદાબાદ નિગમને વન ક્ષેત્રમાં આવેલ તમામ ઘર ૬ સપ્તાહમાં તોડી આદેશ

સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ નિગમને સોમવારે લક્કડપુર-ખોરી ગામના વન ક્ષેત્રમાં આવેલા તમામ ઘરો ૬ સપ્તાહની અંદર તોડી નાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ સંજોગોમાં વન ક્ષેત્ર ખાલી કરવાનું સ્પષ્ટ … Read More

જંગલમાં રહેતા સજીવોમાં કુલ ૧૭ લાખ વાયરસ હોવાનો અંદાજઃ રિપોર્ટ

કોરોના વાયરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. … Read More