મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં  શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ  લાગી

  ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩ બાળકો સહિત કુલ ૫ લોકોના સળગી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ … Read More

વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક બંધ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘટના અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાનો જાણ થઈ … Read More