ભરુચમાં ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો

ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી … Read More

ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી

લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. … Read More

ભરૂચમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી કોંગ્રેસની ચીમકી

ભરૂચ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ સાથે શહેરની પ્રજા અત્યંત ખરાબ રસ્તા અને ગંદકીની ભરમાર વચ્ચે સબળી રહી છે. ચોમાસામાં પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી ભાજપ શાસિત પાલિકાના શાસકોએ … Read More

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા મળ્યું

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે … Read More

ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ … Read More

ભરૂચની આનંદ નિકેતન સ્કૂલ ખાતે વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી કરાશે

૮ જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી- સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે શનિવારે ૧૧ જૂનના રોજ … Read More

ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીઓમાં અવારનવાર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં ભૂંજાઈ જાય છે અનેક જિંદગીઓ…

જીપીસીબી સહિતના જવાબદાર તંત્ર દ્વારા ક્યારે અપનાવાશે નક્કર વલણ? ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ કંપનીઓમાં અવારનવાર ઘટતી જીવલેણ દુર્ઘટનાઓમાં માનવ જિંદગીઓનું મૂલ્યાંકન અમૂક લાખોમાં આંકવામાં આવે છે. જેની સામે જે તે દુર્ઘટના … Read More

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને ૧૧ મહિનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું ૨૬ મે થી ૧૫ દિવસ માટે જારી કરાયું છે. જો કે … Read More

ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સર્જાયો ભયનો માહોલ

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ  કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ છે કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. કંપનીમાં … Read More

ભરૂચના પિલુદ્રામાં બોરમાંથી લાલ રંગનું પાણી નીકળતાં લોકો ચિંતિત

ભરૂચના પિલુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરોના બોરમાં કેમિકલયુક્ત લાલ કલરનું પાણી નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. પરંતુ જી.પી.સી.બી તંત્ર દ્વારા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news