ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ … Read More

વિસનગર શહેર સહિત ૫૬ ગામોની પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી

મહેસાણા જિલ્લામાં ૧૭૯ કરોડના ખર્ચે વિસનગર અને વાલમ ગામે બે સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે. જે સાથે ઘર ઘર નલ સે જલના અભિગમને આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા … Read More

અમદાવાદના ખોખરામાં પીવાના પાણીની લાઈન લિકેજ થતા, રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિક કોર્પોરેટર આવી નિવારણ કરવાના પ્રયાસ કાર્ય

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિરની સામે પીવાના પાણીની લાઈન લિકેજ થતાં પાણીના રેલા છેક નાથાલાલ ઝગડિયા ઓવરબ્રિજ સુધી પહોંચ્યાં હતાં. રોડ પર પાણીના રેલાના કારણે છેક ગાયત્રી ડેરી સુધી … Read More