ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ, ચાલકનો થયો આબાદ બચાવ

હવામાન વિભાગ તાપમાન માટે ની ચેતવણી જાહેર કરી હતી જેમાં તાપમાન નો પારો વધશે અને જરૂર ના હોયતો ઘર ની બહર ના ન્કાડવું તેવી બધી સલાહો પણ આપવામાં આવી હતી, … Read More

ભરૂચના માલપુર ગામમાં બે મકાનોમાં ભીષણ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ … Read More

ભરૂચના નબીપુરમાં વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી

ઉનાળો શરૂ થતા જ આગની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ભરૂચના નબીપુર ગામ નજીક આવેલા ખેતરમાં મૂકેલા વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ખેડૂતોમાં અફડાતફડી મચી જવા … Read More

ભરૂચના શુકલતીર્થ ગામે મકાનમાં આગ લાગતા બાજુના બે મકાનો પણ ચપેટમાં આવ્યા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના ખોરીબારા ફળીયામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. … Read More

ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ

ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More

ભરૂચ : અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ, 1 કામદારનું મોત

ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયુ છે. આ ઘટના મોડી રાત્રિના સમયે ઘટી હતી. પ્રોડક્શન દરમિયાન બ્લાલ્ટ થતા નાશભાગ મચી … Read More

બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધતા બ્લાસ્ટ થતાં ૬ કામદાર ઘવાયા

ભરૂચ નજીક વિલાયત જીઆઈડીસીમાં ગેસ લિકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ૧૦ કામદારોને અસર થઈ હતી. મળતી માહિતી મુજબ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં હાઇડ્રોજન સલ્ફાઇટ … Read More

ભરૂચમાં ગેસ પુરાવતી કારમાં ભીષણ બ્લાસ્ટ

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કારચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જો આ વાતનું ધ્યાન નહીં … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા

ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news