પાનોલી જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા

ભરૂચઃ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રિના સમયે બ્લાસ્ટ થવાથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો … Read More

ભરૂચઃ દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. દહેજના અંભેટા-જાગેશ્વર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા પગલે દોડધામ મચી જવા પામી હતી. ગેસ … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેગ્રોસ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ઘડાકો થતા નાસભાગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ધ્રુજાવી દેતી ઘટનાઓ બનતી હોય છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં એક બાદ એક બનતી અકસ્માતોની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના સ્તરે ક્યાંક કચાશ રહી … Read More

ભરુચના પાલેજ GIDC માં ભીષણ આગ લાગી

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDC માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી … Read More

‘પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023’ અંતર્ગત 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરીમાં એવોર્ડ એનાયત કરાયા

પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી અમદાવાદઃ આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા … Read More

વાવાઝોડાના સંકટને ટાળવા ભરૂચમાં મહાદેવને દૂધાભિષેક કરાયો

ગુજરાતના કિનારે ત્રાટકવા આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા નો સામનો કરવા  કેન્દ્ર  અને  ગુજરાત સરકાર  ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આ ચક્રવાત આજે ૧૫ જૂને … Read More

રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના હાંસોટ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ:પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી વર્ષ ૨૦૦૧થી ૨૦૨૧ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો  થયો તે પૈકી ભરૂચ જિલ્લામાં  ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં … Read More

ભરૂચનાં કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત પાણી પીવાથી ૨૫ થી વધુ ઊંટના મોત

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા … Read More

ભરૂચનું ફેબ્રુઆરીનું તાપમાન ૨ ડિગ્રી વધ્યું, ૧ થી ૨ ડિગ્રી જેટલો સરેરાશ વધુ રહેશે

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ગરમીનો પારો ઉંચો ગયો છે. ત્યારે છેલ્લા ૧૦ વર્ષમાં ફેબ્રુઆરીમાં સરેરાશમાં તાપમાન ૨ ડિગ્રી જેટલું વધી ૩૮ ડિગ્રીને સ્પર્શી ગયું છે. સરેરાશ ૩૫થી … Read More

પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ગેસ ગળતરની ઘટના, તંત્ર અને ઉદ્યોગો માટે ચેતવણીરૂપ ઘટના

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગઈકાલે એક ફાર્મા કંપનીમાં લાગેલી એકાએક આગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ બાદ ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પાસે … Read More