બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની ૬ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ દુકાનો સીલ કરાઈ

ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટમાં … Read More

ભરુચમાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિવિધ કેન્દ્રોમાં વૃક્ષારોપણ કરાયું

ભરૂચ જિલ્લાને હરિયાળું બનાવવાના હેતુથી જન શિક્ષણ દ્વારા તમામ સબ સેન્ટર ખાતે ૫૦૦ પૈકી ૧૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર જન … Read More

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૫ દિવસ બાદ નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તાકીદ … Read More

ભરુચમાં ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો

ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી … Read More

ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી

લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. … Read More

ભરૂચમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી કોંગ્રેસની ચીમકી

ભરૂચ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ સાથે શહેરની પ્રજા અત્યંત ખરાબ રસ્તા અને ગંદકીની ભરમાર વચ્ચે સબળી રહી છે. ચોમાસામાં પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી ભાજપ શાસિત પાલિકાના શાસકોએ … Read More

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા મળ્યું

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે … Read More

ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ … Read More

ભરૂચની આનંદ નિકેતન સ્કૂલ ખાતે વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી કરાશે

૮ જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી- સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે શનિવારે ૧૧ જૂનના રોજ … Read More