મહત્વની બાબતઃ સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે

મહાલક્ષ્મી ફેબ્રિકમાં આગથી વાતારણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીબી દ્વારા માપવામાં ન આવ્યું હોવાની લોકોમાં ચર્ચા, જો માપવામાં આવ્યું હશે તો આંકડા બહાર આવે ત્યારે જાણી શકાશે વાસ્તવિક પ્રદૂષણની વિગતો કંપની રહેણાંક … Read More

નાગરિકો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવે તે સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્યોની બંધારણીય જવાબદારીઃ સુપ્રીમ કોર્ટ

પ્રદૂષણ પર દિલ્હી સરકારના જવાબથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકાર અને શહેર પોલીસ … Read More

શુદ્ધ હવા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર, સરકારોની નિષ્ફળતા એ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘનઃ સુપ્રીમ કોર્ટ

તમે માત્ર પરાળી સળગાવવા અંગે કારણ બતાવો નોટિસ જારી કરી રહ્યા છો. આ તમારૂં વલણ છેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ પર હરિયાણા અને પંજાબ સરકારને ફટકાર લગાવી નવી … Read More

દિલ્હીની ખરાબ હવા અને પાણીની ગુણવત્તા માટે હરિયાણા જવાબદાર: સીએમ આતિશી

દિલ્હીના સીએમ આતિશીએ વાયુ પ્રદૂષણ અને યમુના સંબંધિત મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ  યોજી નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા વાયુ અને જળ પ્રદૂષણ અંગે ચર્ચા કરતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી … Read More

હવા પ્રદૂષણ બાબતે સચિન જીઆઈડીસીમાં હાલ પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ

દર વર્ષે શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક બેફામ વાયુ પ્રદૂષણનો સંકેત આપે છે લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય? વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કોના … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

99 ટકા માણસો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે અંદાજિત 8 મિલિયન અકાળ મૃત્યુ થાય છે

આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વચ્છ હવામાં રોકાણ કરવું જોઈએ: ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સ્વચ્છ હવામાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

પલસાણા જીઆઈડીસી પ્રદૂષણઃ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી વાયુ પ્રદૂષણને ડામી નહીં શકાય

સુરતઃ લખનઉમાં પર્યાવરણ ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ આજ ગુરૂવારથી શરૂ થઇ રહેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગ્રીન કેમેસ્ટ્રી, વાયુ-જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયો પર વિચારમંથન કરશે … Read More

વાયુ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ડિપ્રેશનનું જોખમ વધે છેઃ નિષ્ણાતો

દિલ્હી વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં ચોથા ક્રમે જલંધર: ભારતના 1.3 અબજ લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં વાર્ષિક સરેરાશ કણોનું પ્રદૂષણ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માર્ગદર્શિકા કરતાં વધી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news