દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર ૧૦ … Read More

હવાની ગુણવત્તા સુધારવા માટે 13 હોટસ્પોટ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે

નવી દિલ્હી:  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે 13 હોટસ્પોટ્સ માટે અલગ એક્શન પ્લાન બનાવવામાં આવશે. પર્યાવરણ અને વિન્ટર … Read More

પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More

વિશ્વમાં પ્રદૂષિત હવાને કારણે દર વર્ષે 7 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે

જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે બુધવારે 6 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રદૂષિત હવાના કારણે દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. એન્ટોનિયો ગુટેરેસે … Read More

સ્વચ્છ હવા સર્વેક્ષણ હેઠળ સમગ્ર દેશમાં આ શહેરે મારી બાજી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની શ્રીનગરે સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023 હેઠળ ભારતના ટોચના ક્રમાંકિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. એક સત્તાવાર પ્રવક્તાએ સોમવારે આ માહિતી આપી. શ્રીનગર એક મિલિયનથી વધુ … Read More

સિક્કિમમાં પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે

જયપુર: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ મંગળવારે અહીં સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે રાજસ્થાનમાં રહેતા લોકો સાથે વાતચીત કરી. રાજ્યપાલ મિશ્રએ રાજભવનમાં આ લોકો સાથે વાતચીત કરી હતી.  સિક્કિમ દેશનું સૌથી સ્વચ્છ, … Read More

ધૂળના તોફાનથી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ

નવી દિલ્હી: મંગળવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં ધૂળના તોફાનથી વિઝિબિલિટી ઘટી ગઈ અને હવાની ગુણવત્તા સૂચકાંક ખરાબ થઈ ગયો. હવામાન વિભાગ (આઈએમડી)એ આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું … Read More

વાયુ પ્રદૂષણ ઘટાડવા સરકારે કડક પગલાં લીધાં, વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું: ગોપાલ રાય

નવી દિલ્હી: દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સતત કડક પગલાં લઈ રહી છે, જેના પરિણામે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું … Read More

મોરબીના ઘુંટુ રોડ પર સ્થિત પેપરમિલો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદુષણ સામે જીપીસીબીની કાર્યવાહી, નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી પેપરમિલો વાયુ પ્રદુષણ ફેલાવતી હોવાની ઘટના ધ્યાનમાં આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી દ્વારા સઘન ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી છે. વિગત પ્રામણે મોરબીના … Read More

વીડિયોઃ સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં બેફામ પ્રદૂષણ એક તપાસનો વિષય

સચિનઃ ઔદ્યોગિક વિકાસ એ આજના સમયની જરૂરિયાત છે, પણ પર્યાવરણના ભોગ લેવાતો હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા લાયક છે. આવા કેટલાંક પ્રદૂષણને ફેલાવતા કૃત્યોને છાવરતા દ્રશ્યો સુરતની સચિન ઔદ્યોગિક … Read More