કચ્છના પાન્ધ્રોની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓના મોત થઈ રહ્યા છે

દેશભરની નદીઓમાં મોટી મોટી કંપનીઓ સહિત નાના નાના કારખાનેદારો પણ પોતાની કંપનીઓનું દુષિત પાણી નદીઓમાં છોડી દે છે જેનાથી પાણીમાં રહેતી માછલીઓ મરી જાય છે અન્ય પાણીમાં રહેતા જીવો મરી … Read More

વડોદરામાં રોડ પર ઉભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી

વડોદરાના નિઝામપુરા મારૂતિનગર કોમ્પલેક્ષ પાસે પાર્થ ટ્રાવેલ્સની ઓફીસ આવેલી છે. આ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઓફિસ પાસે ઊભી હતી. દરમિયાન અચાનક જ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. … Read More

અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થતાં ચિંતા વધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના ૯૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં … Read More

કચ્છના સામખીયાળી ખાતે રોગચાળો ફેલાવવાના ડરે સ્થાનિકોમાં ભય

સામખીયાળી ગામની આસપાસ રાષ્ટ્‌તી કક્ષાના અનેક મોટા એકમો કાર્યરત છે. તેમ છતાં ગામના વર્ષો જૂના ગંદકી અને દબાણ સહિતના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. આ વિશે ખેડૂત અગ્રણી મુરજી … Read More

હાઈબોન્ડ સિમેન્ટની ફેકટરીમાં કેમિકલની ટાંકીમાં બ્લાસ્ટ થતાં ૩ના મોત

રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના … Read More

નડીયાદની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી

નડિયાદ પાસેના દાવડા-દેગામ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં સોમવારે એકાએક અહીયા આગનો બનાવ બન્યો હતો. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા … Read More

સુરતમાં દરજીની દુકાનમાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાક

ગુજરાતમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે સુરતના રાણી તળાવ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. કોમર્શિયલ બિલ્ડીંગનાના પહેલા માટે આગ લાગવાની ઘટના … Read More

અંબાજી નજીક પર્વતીય વિસ્તારમાં ઝૂંપડામાં આગ લાગતા ૪ મહિનાની બાળકીનું મોત

અંબાજીના જેતવાસ ગામના સુરમાતા પહાડી વિસ્તારમાં રહેતા જોરાભાઇ નાનાભાઇ ખરાડી અને તેમના પત્ની મેવલીબેન આજુબાજુ કામ અર્થે ગયા હતા. ત્યારે ઝુંપડામાં અચાનક આગ લાગી હતી. ત્યારે આજુબાજુથી પરિવાર આવે તે … Read More

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ … Read More

ગોંડલ ખાતે સિમેન્ટની ફેકટરીમાં સર્જાઇ દુર્ઘટના, 3 શ્રમિકોના નીપજ્યા મોત

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ત્રણેય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news