કચ્છના પાન્ધ્રોની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓના મોત થઈ રહ્યા છે

દેશભરની નદીઓમાં મોટી મોટી કંપનીઓ સહિત નાના નાના કારખાનેદારો પણ પોતાની કંપનીઓનું દુષિત પાણી નદીઓમાં છોડી દે છે જેનાથી પાણીમાં રહેતી માછલીઓ મરી જાય છે અન્ય પાણીમાં રહેતા જીવો મરી … Read More

સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે

સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિંહોના આદાન પ્રદાન કાર્યક્રમને મંજૂરી આપતા ગઈ કાલે રાજ્યની કેબિનેટમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ૪૦ જેટલા સિંહોને દેશના … Read More

કોરોનાથી વન્યજીવોને ખતરો, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડી

કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જાેયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ … Read More