ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને ૧૧ મહિનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું ૨૬ મે થી ૧૫ દિવસ માટે જારી કરાયું છે. જો કે … Read More
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને ૧૧ મહિનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું ૨૬ મે થી ૧૫ દિવસ માટે જારી કરાયું છે. જો કે … Read More
આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્હીમાં હવે તાપમાનનો પારો વધશે પરંતુ રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસમાં રાજધાનીમાં હીટવેવની કોઈ … Read More
જીપીસીબીના સભ્ય સચિવ એ. વી. શાહની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ. વી. શાહને તાત્કાલિક અસરથી પોરબંદર આરઓ સ્ટાફ ખાતે … Read More
વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર … Read More
છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે. સુરત એપીએમસીમાં આ વર્ષે રોજ ૨૫ … Read More
નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર અક્ષર માર્બલ પાછળ પવન મિનરલ નામની કલર થીનર વગેરે બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ૮ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. … Read More
સભ્ય સચિવ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભરતી નિયમોની જોગવાઇ અનુસાર સરકારશ્રીને મળેલી સત્તાની રૂએ હાલના સભ્ય સચિવને તાત્કાલિક અસરથી જીપીસીબીના હોદ્દા પરથી દૂર કરાયા છે અને તેઓને પોરબંદર આર.ઓ. સ્ટાફના … Read More
રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. … Read More
આણંદ સામરખા ભાજેલ રોડ ઉપર લીમડાપુરા પાસે પ્લાયવુડની મોટી ફેકટરી આવેલી છે. ફેકટરીમાં કોઇ કારણ સર આગ લાગી હતી. જોકે અંદર લાકડુ હોવાથી પવન વધુ હોવાથી આગે વિકારળ સ્વરુપ ધારણ … Read More
હિમાચલ અને ઉત્તરાખંડમાં ગઈકાલથી હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા ખોરવાઈ ગઈ છે. જ્યારે હિમાચલમાં ઘણી જગ્યાએ અવરજવરમાં સમસ્યા છે. આજે પણ આ બંને જગ્યાએ ભારે વરસાદની … Read More