નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું

શ્રાવણનો મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું મનાય છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. ત્યારે યુપીથી એક … Read More

સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકો દ્વારા ઝોનની ઓફિસ ખાતે કચરો ઠાલવીને વિરોધ

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી અગ્રીમ હોવાની વાત કરવામાં આવે છે પરંતુ હજી પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં નિયમિત રીતે સાફ-સફાઈ થતી નથી. ઉધના વિસ્તારની અંદર આવેલા … Read More

પાણીની આવક વધતા સરદાર સરોવર બંધની જળસપાટી ૧૧૯.૧૦ મીટરે પહોંચી

આ વર્ષે પણ પાણી ની અચત નહિ સર્જાય, ગુજરાત વાસિયો માટે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની જળ સપાટીમાં વરસાદ ના કારણે સતત વધારો નોંધાઈ રહ્યો … Read More

કલોલમાં ફાયર સેફટી બાબતમાં પણ ફક્ત ચોપડા ઉપર ચાલતું ફાયર તંત્ર ઝડપાયું

કલોલ નગરપાલિકા કોઈના કોઈ કારણોથી પ્રજાના પ્રશ્નોને લઈને વિવાદોમાં રહેલી છે એવી જ એક બેદરકારી કલોલ નગરપાલિકા ફાયર સેફટી બાબતમાં પણ ફક્ત ચોપડા ઉપર ચાલતું ફાયર તંત્ર ઝડપાયું છે. ચોપડા … Read More

કાલોલની કરાડ નદીમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા પર્યાવરણ પર જોખમ

હાલોલ અને કાલોલ ઔદ્યોગિક વસાહતના કેટલાક એકમો આસપાસના ગામડાઓ માટે ખતરો સમાન બની રહ્યા છે. ગામડાઓની જમીનો નષ્ટ થઈ રહી છે, ખેતીની ઉપજો ઘટી રહી છે તો જમીનમાં પાણી પીવાલાયક … Read More

ભારે વરસાદ વચ્ચે ઘણા સ્થાને જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદે ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં વરસાદના કારણે ઓગણજમાં દીવાલ ધસી પડી છે. … Read More

ભચાઉથી થોડી દૂર ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ … Read More

ઝઘડિયાની કર્લોન કંપનીમાં વિકરાળ આગના ઝપટમાં આવી

ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી કર્લોન કંપનીમાં લાગેલી વિકરાળ આગનો કોલ મળતા જ ઝઘડિયા જીઆઇડીસી, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા અને બાદમાં અંકલેશ્વર તેમજ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો પણ દોડી ગયા હતા. પોલીસ કાફલો, … Read More

સરસપુરમાં વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી ફરી વળ્યું

અમદાવાદના સરસપુરમાં રોડ પર ફરી વળેલા કેમિકલના પાણીનો છે. ગટરો બેક મારતા રોડ પર ફીણ સાથેનું ઝેરી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું. મ્યુનિ.એ નજીકમાં આવેલી અરવિંદ મિલના પ્લાન્ટ ઉપરાંત અન્ય … Read More

અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ કરવા કલાકો સુધી ગટરના ઢાંકણા સાચવ્યા

ગત ૧૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા માટે સફાઈ કર્મીઓને તંત્ર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news