નેપાળમાં ઉત્તરાયણ પર મોટી દુર્ઘટના, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું

નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬૮ મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ … Read More

ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે અમદાવાદ એરપોર્ટ પર ડેમોંસ્ટ્રેશન યોજાયું

અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્‌ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ … Read More