ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

હવામાન વિભાગની આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, … Read More

સુરત ઉધનામાં ડાઈંગ મીલમાં આગ લાગતા ૭ ફાયર ટેન્ડર મીલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો

સુરતઃ સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બતા ઉધના વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉધના રોડ નંબર ત્રણ પર ડાઇંગ મિલમાં આગ લગતા દોડધામ મચી હતી. ઉદ્યોગનગર રોડ નંબર … Read More

જાપાન ફરીથી ૬ની તીવ્રતાના ભુકંપના આંચકા સાથે ધ્રુજી ઉઠ્યું

ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતા ધરાવતો … Read More

ગાંધીનગરમાં સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું, આ રીતે મેળવી શકાશે કપડાની બેગ

ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર-૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ … Read More

જીએમડીસીની સુરખા (એન) લિગ્નાઈટ ખાણે ક્ષમતા વિસ્તરણ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ મેળવ્યું

અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતનું અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંનીં એક છે. જીએમડીસી દ્વારા સુરખા (એન) લિગ્નાઈટ ખાણ માટે લિગ્નાઈટના 3 એટીપીએથી 5 એમટીપીએ સુધી ક્ષમતા વિસ્તરણ માટે … Read More

કોંગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 300 લોકોના મોત

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. એક મંત્રીએ શુક્રવારે આ જાણકારી આપી. સામાજિક બાબતો, માનવતાવાદી બાબતો અને રાષ્ટ્રીય … Read More

VGGS દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી- પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર દ્વારા ‘સ્વચ્છ અને … Read More

અંબાલાલ પટેલની ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી

ગાંધીનગરઃ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news