જમ્મુ કાશ્મીરમાં ફરી ૩.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર … Read More

ફરી એકવાર સરકાર વધુ ૫૦ ચીની એપ્સ બેન કરી

ભારત સરકારે અગાઉ TIKTOK અને PUBG મોબાઈલ સહિત ઘણી લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે PUBG મોબાઈલે કોઈક રીતે ભારતમાં પુનરાગમન કર્યું, ત્યારે ક્રાફ્ટને એક નવી ઓફિસની સ્થાપના કરી … Read More

દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને ૮૦ હજારની અંદર

દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, કોરોના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૮ લાખ ૯૨ હજાર ૮૨૮ થઈ ગઈ છે. … Read More

ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાના બધા વેરિએન્ટ સામે રક્ષણ આપનાર રસી આપશે

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કોરોનાના તમામ વેરીઅન્ટ માટે રસીની શોધ કરવામાં આવી છે. સંશોધનને જર્નલ ઓફ મોલેકયુલર લીક્વીડમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જર્નલ કણો, તેમની બનાવટ વગેરે વિશે જાણકારી … Read More

લતાજીની યાદમાં તિરુપતિ ઋષિવનમાં વૃક્ષો વાવ્યા અને નામ લતા મંગશેકર ઉપવન આપ્યું

લોકગાયિકા લતા મંગેશકરજીનું નિધન થતો દેશમાં શોકનો માહોલ છે અને ઠેરઠેર લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા લતા દીદીને અનોખી શ્રદ્ધાંજલિ અપાઇ … Read More

૧૮ લાખના ખેરના લાકડા સાથે એકની ધરપકડ કરતી દાદરાનગર ક્રાઈમ બ્રાન્ચ

વલસાડ: દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના ૧૧ ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર દાદરા નગર હવેલીના એસપી હરેશ્વર … Read More

ત્રીજી લહેરમાં રસીકરણને કારણે તેની અસર ઓછી થઈ છે

લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત … Read More

દમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા

ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ … Read More

દેશની રાજધાનીમાં વાયુ પ્રદૂષણમાં એક્યુઆઈ ૩૦૨ પર પહોંચ્યો

દિલ્હી NCRમાં હવાની ગુણવત્તા બગડવાની પ્રક્રિયા ચાલુ છે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ ધીમી થવાને કારણે પ્રદૂષણના તત્વો એકઠા થશે. જેના કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે … Read More

રસી ના લેનારાઓને સૌથી વધુ અસર થાય છે

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news