મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે : દરિયામાં હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More

રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી

સ્ટોક નિયંત્રણ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે આપણા દેશ માં ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી રહી છે. સ્ટોક નિયત્રંણ લાગુ કરીને નાના વેપારી, ઓઈલમિલરો પર લગામ કસવાનો પ્રયાસ … Read More

સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો

સુએઝ કેનાલ દ્વારા માલસામાનની અવરજવર હવે વધુ મોંઘી બનશે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકીના એક સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. … Read More

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા વાયુસેના મદદ કરશે

ભારતીય વાયુસેના મંગળવારથી ભારતીયોને બહાર કાઢવા માટે અનેક C-૧૭ એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે. લોકોને બહાર કાઢવાની સાથે IAF એરક્રાફ્ટ માનવતાવાદી સહાયને વધુ અસરકારક રીતે પહોંચાડવામાં પણ મદદ કરશે. અત્યાર … Read More

તા.૧ થી ૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી

નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, નાગરિકો માટે … Read More

ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે

ભારત તેના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો ર્નિણય લઈ શકે છે. યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. સરકાર આંતરરાષ્ટ્રીય … Read More

દિલ્હીમાં જોરદાર પવન વચ્ચે વરસાદની આગાહી : યલો એલર્ટ જારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક વાદળછાયું રહેશે. જ્યાં ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીએ રાજધાનીમાં ગાજવીજ અને ચમક સાથે હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ … Read More

બાબા હરદેવસિંહજીની જન્મજયંતિ પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કરાયું

નિરંકારી બાબા હરદેવ સિંહ જી ના સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશનએ આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા, એકત્વ જેવા ભાવથી જોડીને, “દીવાર રહિત સંસાર”ની પરિકલ્પનાને સાકાર કરી. તેમણે ભક્તોને આધ્યાત્મિકતાની સાથે … Read More

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે નેશનલ હાઈવે બંધ

જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે અને છેલ્લા કેટલાક કલાકોમાં કાશ્મીર ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ બુધવારે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાએ મેદાની વિસ્તારોમાં ટ્રેન સેવાઓને વિક્ષેપિત કરી અને … Read More

કેરળમાં ૨૦૧૫થી અતિભારે વરસાદની ઘટનાઓમાં ૩ ગણો વધારો

કેરળમાં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૦૧૫ થી કેરળમાં અતિ ભારે વરસાદની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.સત્તાવાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news