ભારતના અણમોલ રતન ઉદ્યોગપતિ રતન ટાટાનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન

મુંબઈ: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા … Read More

શિયાળાને આગમનને લઇને ભારતીય હવામાન વિભાગનું ઇનપુટ, જાણો ક્યારથી દસ્તક આપશે શિયાળો

નવીદિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી છે. સૂર્યપ્રકાશને કારણે, દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ગરમી ફરી એકવાર વધી છે. જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપરાંત … Read More

ભારત ફરીથી ચંદ્ર પર જાય છેઃ કેબિનેટે ચંદ્રયાન-૧, ૨ અને ૩ની શ્રેણીમાં ચંદ્રયાન-૪ મિશનને મંજૂરી આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકીઓ વિકસાવવા અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને … Read More

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત, ચાર ઘાયલ

થૂથુકુડી: તમિલનાડુના દક્ષિણી જિલ્લા થૂથુકુડીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા છે અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત શનિવારે સાંજે … Read More

પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વ્યાપ વધારવા અદાણી પાવરની પહેલ, સંબધિત ક્ષેત્રોમાં ફૂટપ્રિન્ટ વધારવાના ઉદ્દેશથી રોકાણ

અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય … Read More

દેશમાં ચાલુ સિઝનમાં વરસાદ અને વાવણીની એકંદરે સારી પ્રગતિ, પરંતુ હવે અતિવૃષ્ટિની લઇ ચિંતા

નવી દિલ્હી: બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું છે કે વર્તમાન સિઝનમાં દેશમાં વરસાદ અને વાવણીની પ્રગતિ એકંદરે સારી છે, પરંતુ હવે ચિંતા વધુ પડતા વરસાદને લઈને થઈ ગઈ … Read More

અહેવાલઃ 275 મિલિયન ભારતીય બાળકોમાં સીસાનું સ્તર WHO દ્વારા નિર્ધારિત હસ્તક્ષેપિત મર્યાદા કરતાં વધી ગયું

ભારતમાં સીસાના ઝેર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક નવી દિલ્હી: “ભારતમાં લીડ પોઈઝનીંગ સ્ટેટસ, ચેલેન્જીસ એન્ડ વે આઉટ’ નામની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ભૂતપૂર્વ મુખ્ય … Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

નદીઓને શુદ્ધ કરવા વારાણસીમાં સ્વચ્છ નદીઓ માટે સ્માર્ટ લેબોરેટરીની સ્થાપના

નવી દિલ્હી: ગંગા અને અન્ય નદીઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ (SLCR) ની … Read More

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દુર્ગ:  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના કુમ્હારીને અડીને આવેલા ગામ અકોલામાં સ્થિત હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news