આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

નદીઓને શુદ્ધ કરવા વારાણસીમાં સ્વચ્છ નદીઓ માટે સ્માર્ટ લેબોરેટરીની સ્થાપના

નવી દિલ્હી: ગંગા અને અન્ય નદીઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ (SLCR) ની … Read More

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દુર્ગ:  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના કુમ્હારીને અડીને આવેલા ગામ અકોલામાં સ્થિત હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે … Read More

આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અનાકાપલ્લે:  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More

કામદારોની સુરક્ષાની જોગવાઈ સાથેનું બોઈલર બિલ 2024 રાજ્યસભામાં રજૂ

નવી દિલ્હી:  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે રાજ્યસભામાં બોઈલર બિલ 2024 રજૂ કર્યું, જે બોઈલરની અંદર કામ કરતા કામદારોની સુરક્ષાની જોગવાઈ કરે છે. વિધેયકમાં સો વર્ષ જૂના બોઈલર … Read More

ઈસરો 15 ઓગસ્ટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરશે

ચેન્નાઈ:   ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 15 ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નો ઉપયોગ કરીને 175.5 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરશે. … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી ગાંધીનદર ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ

આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી, એનઆઈએફટી ગાંધીનગર  ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ … Read More

રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન

ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી વધુની હાથશાળ-હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગરવી ગુર્જરીએ ગામડામાં વસતા … Read More

૨૫ વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટતા જમ્મુકાશ્મીરમાં સ્કૂલ બંધ

શ્રીનગર: એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે. જમ્મુ અને કાશ્મીરમાં ગરમીએ જુલાઈ મહિનાનો ૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો … Read More

ધ્યાનમાં રાખોઃ ગેસ સિલિન્ડર સહીત પાંચ નિયમો ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી બદલાશે

નવીદિલ્હી: ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી થવા જઈ રહેલા ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે. ૧લી ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. HDFC ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news