રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત સરકારનો સૌથી મોટો મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા … Read More

મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ રાજકોટ: રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી. આ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે GCCIનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે … Read More

૧૪ સુરતના ઉદ્યોગપતિએ કર્મચારીઓને આપી સોલર એનર્જીની ભેટ

સુરતની ડાયમંડ ક્રાફિટંગ અને એક્સપોર્ટ્‌સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્‌સ દ્વારા દિવાળી સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ૧ હજાર કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ … Read More