માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું

ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની … Read More

આજે વર્લ્ડ મેન્ટલ ડેઃ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર

ઈન્ડિયન એકેડમી ઓફ ન્યુરોસાયન્સના એક્ઝિક્યુટિવ મેમ્બર અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડો. નરેશ પુરોહિતે મંગળવારે વર્લ્ડ મેન્ટલ ડે નિમિત્તે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર … Read More

બાબા વેંગાની ભવિષ્યવાણીઃ વર્ષ ૨૦૨૩માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે અને આ વર્ષના અંતમાં પરમાણુ હુમલો થશે, પૃથ્વી પર ભયંકર તબાહી થશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૯/૧૧ જેવા મોટા હુમલાની ખૂબ જ સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વધુ એક ભવિષ્યવાણીએ દુનિયાને ડરાવી દીધી છે. જો કે તેણે ૨૦૨૩માં કમોસમી વરસાદ, ધરતીકંપથી લઈને સૌર વાવાઝોડા … Read More

અંબાજી મંદિરનો મોહનથાળ હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે, નવો કોન્ટ્રાક્ટ ૧ નવેમ્બરથી થશે લાગુ

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે. હવે અક્ષયપાત્ર નામની સંસ્થાને નવો કોન્ટ્રાક્ટ … Read More

એએમસીના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, 3 એકમોને નોટિસ ઇસ્યુ કરાઈ

અમદાવાદઃ અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો.  આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી … Read More

અનેક તત્વો ધરાવતા ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મળે છે રાહત

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જોવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ … Read More

મુન્નાભાઈ એમબીબીએસઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા

સુરતઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુના સમયથી … Read More

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેઈલ થતા મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ

અંબાજી: અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ ૪૮ લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા … Read More

પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More

આગામી તહેવારોની વણઝાર પહેલા નડિયાદમાંથી દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નડિયાદઃ નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂ.૪ લાખથી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news