રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More

રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત

ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More

ગ્રાહકે ઈડલી સંભારમાંથી વંદો નીકળતા ફરિયાદ કરતા ગોધરામાં જાણીતી દુકાનના સ્ટાફે કરી દાદાગીરી

ગોધરાઃ ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે. વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. … Read More

Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

રાજકોટ જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની … Read More

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોની ડુંગળીઓ સડવા લાગતા મુશ્કેલીઓ વધી

રાજકોટઃ એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે … Read More