ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે … Read More

શું દરેક પ્રકારના ખાદ્યતેલ થયા સસ્તા!?, શું હવે બમણી મજા મળશે!?..

વિદેશી બઝારોમાં નોંધાયો છે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો… શું માની શકાય ખરા?.. અરે આ સાચું છે કે નહિ ખર નથી પણ જેની અસર દિલ્હીની બઝારમાં આયાતી તેલ અને તમામ સ્વદેશી … Read More

સુરતની ૧૯૩૨ શાળાના ૫ લાખ વિદ્યાર્થીઓએ વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ … Read More

ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટા વરાછામાં ૨૭મીએ સુરતમાં સભા

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સુરત શહેરનો માહોલ કંઈક અલગ જ દિશામાં જાય તેમ લાગી રહ્યુ છે. જેને કારણે સુરત ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પક્ષ … Read More

હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ બંધ થયા

હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ શિયાળામાં બંધ થઈ જાય છે આથી આજે ૧૯ નવેમ્બરે સાંજના ૩ વાગ્યેની ૩૫ મિનિટ પર ભગવાન બદરીના વિશાળ કપાટ બંધ થઇ ગયા … Read More

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી છે. તેઓ આઇએમબીએલ નજીક નેદુનથીવુ ખાતે માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ તમામ માછીમારો … Read More

આતંકવાદ સૌથી વધુ સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરે છે : વડાપ્રધાન મોદી

પીએમ મોદીની આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે કે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફંડિંગ’ની થીમ પર આધારિત હતી. આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકની ભયાનકતાને દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા … Read More

ઈસરોએ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી કરી લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ દ્વારા બનાવામાં આવી છે. તેનું નામ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક વિક્રમ … Read More

કપડવંજમાં ચવાણાની ફેક્ટરીમાં ભીષણ આગ, ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

કપડવંજ – મોડાસા રોડ ઉપર આવેલી સ્વામી મેન્યુકેક્ચર ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની વિગતો મળી હતી. જેમાં રાધે નમકીન એડવાન્સમાં આગ લાગી હોવાની જાણવા મળ્યું હતું. જેમાં નમકીન, તેલ, … Read More

ઈંગ્લેન્ડમાં તોફાનને કારણે બેકાબૂ સ્થિતિ, પૂરના કારણે હાઈવે પર ફસાયા વાહનો

યુકેના સસેક્સ શહેરમાં હવામાને સ્થાનિક લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. અહીં હાઈવે A૨૬ પર પૂરના પાણીને કારણે એક પછી એક ૨૦ કાર ફસાઈ ગઈ. જેના કારણે સ્થાનિક પોલીસે સામાન્ય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news