દિલ્હીની એમસીડી ચૂંટણીનો પ્રચારનો ઘોંઘાટ બંધ થયો,૪ ડિસેમ્બરે મતદાન થશે

દિલ્હીની એમસીડી ચુંટણીનો પ્રચારનો ઘોંધાટ આજે બંધ થયો છે જો કે  ઉમેદવારો કોઈ પણ જાતની તાલમેલ વિના મતદારો સુધી પહોંચી શકશે. આમ ઉમેદવારો પાસે મતદારોને રીઝવવા માટે ઓછો સમય છે. … Read More

સુરતની ૧૯૩૨ શાળાના ૫ લાખ વિદ્યાર્થીઓએ વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ … Read More