કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે તિરંગો ફરકાવી વલસાડના ધમડાચી એપીએમસી મેદાન ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ભવ્ય વર્માને અર્પણ કરાયો જિલ્લાની વિવિધ શાળાઓએ દેશપ્રેમમાં તરબોળ કરી દેતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી … Read More

રાજ્યના ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડના લીલાપોર સ્થિત મહિલા આઇટીઆઈની મુલાકાત લીધી

આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે: મંત્રી બલવંતસિંહ રાજપુત ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે મંત્રી બલવંતસિહ … Read More

ચોમાસું – ૨૦૨૪: રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ:- રાજ્યના છ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ … Read More

વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More

BREAKING NEWS: વાપી જીઆઇડીસીમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે

વલસાડઃ વાપી જીઆઈડીસી ફેઝ 3માં આવેલી એક પેઇન્ટ્સ કંપીનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આગની ઘટનાની … Read More

વલસાડની ઉમરગામ GIDCમાં આવેલ એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, એક ઘાયલ

વલસાડઃ વલસાડના ઉંમરગામ GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ ગંભીર બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું અને એક ઘાયલ થયો … Read More

ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ

વલસાડઃ ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ થતા ખાનવેલ સબ જીલ્લા હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે આવેલ ચતુર્ભુજ … Read More

તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news