ખેડાના નવાગામ ભેરઈ અને આસપાસના વિસ્તારના લોકો દૂષિત પાણીથી પરેશાન

ખેડા જિલ્લામાં સાબરમતીના દુષિત પાણીથી ખેડૂતો પરેશાન ખેડા: ખેડા જિલ્લામાં ખેડૂતો સાબરમતીના દુષિત પાણીને લઈને પરેશાન થઈ ગયા છે. જેને પગલે ખેડૂતો વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા … Read More

ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ને આવેદનપત્રો અપાયા

અમદાવાદઃ ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો … Read More

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ધરણા

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ઘરણા અમદાવાદઃ જિલ્લાના ધોળકા શહેર થઇ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામો સુધી જુનો વૉકળો એટલે કે કાંસ … Read More

વડોદરાના બે મોટા વિસ્તારોમાં આજે ૨૧ તારીખે પાણી વિતરણ નહીં થાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ૬૦૦ મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news