સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ધરણા

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ઘરણા અમદાવાદઃ જિલ્લાના ધોળકા શહેર થઇ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામો સુધી જુનો વૉકળો એટલે કે કાંસ … Read More

સાબરમતીમાં પ્રદૂષિત પાણી માટે AMC ઉપર હાઇકોર્ટ ક્રોધિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર સાબરમતી નદીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ. પ્રદૂષણ કૃષિ ભૂમિ ગુમાવવાની ઉર્જાને કારણે. AMC એ નદીઓ અને ગટરના પાણીમાં બિનઉપયોગી પાણી છોડતા ઉદ્યોગકારો સામે કાર્યવાહી … Read More

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી આપવામાં આવશે

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી છોડવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. … Read More