‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. … Read More