ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જાણકારી આપી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજારથી વધુ કેસ

ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૧,૭૭૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી ૧૦૩૫૧ એવા કેસ સામેલ છે જેમાં કોઈ લક્ષણ નથી. આ જાણકારી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં … Read More

અમેરિકી આર્મી ભારતીય સેના પાસેથી ઊંચાઈ પર લડવાનું શીખશે,ઉત્તરાખંડમાં ટ્રેનિંગ આપશે

ઉત્તરાખંડમાં યુએસ આર્મીની તાલીમ એલ.એ.સી થી ૧૦૦ કિલોમીટરના અંતરે થશે. સાંભળ્યા પછી બધા ચોંકી જશે કે આખરે અમેરિકી સેના ભારતમાં કેવી રીતે ટ્રેનિંગ લેવા જઈ રહી છે, પરંતુ અમે તમને … Read More

કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે આપી ૧૦ ગેરેન્ટી

એમ.સી.ડી ચૂંટણી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભાજપની … Read More

ચીનમાં કોરોનાના નવા કેસ ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ, સમગ્ર વિશ્વ ફરી ચિંતામાં..

છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના અંતની આશા રાખી રહી છે, ત્યારે ચીનના આ સમાચાર આખી … Read More

ફટાકડાની ફેક્ટરીમાં ભંયકર વિસ્ફોટ, આગ લાગવાથી ૫ના મોત; ૧૦ લોકો ઘાયલ

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના થિરુમંગલમમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. હાલમાં અહીં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. મદુરાઈના એસપી આર. … Read More

માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦ લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં મૃત્યુ પામેલા … Read More

અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા, ૪.૩ની તીવ્રતા નોંધાઈ

અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, અંદમાન અને નિકોબાર દ્વિપના પોર્ટબ્લેયરથી ૨૫૩ કિમી દક્ષિણ-પૂર્વમાં ૧૦ નવેમ્બરની સવારે લગભગ ૨.૨૯ … Read More

આ વર્ષે ભારતમાં ૯૪૮ વખત આવ્યો ભૂકંપ, ૨૪૦ વખત ૪થી વધુની તીવ્રતા

જેમાંથી મોટાભાગની તીવ્રતા ઓછી હતી. પરંતુ ૨૪૦ વખત રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાથી ઉપરના ભૂકંપના આંચકા આવ્યા હતા. એટલે કે ઘણી વખત લોકોને ધરતી ધ્રૂજવાની ખબર પડી. નેશનલ સેન્ટર ફોર … Read More

માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી … Read More

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ, લાખોનું નુકસાન, જૂના રેકોર્ડ બળીને રાખ

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગજનીના આ બનાવમાં કોઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news