યોગ દિવસઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાટણમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આવતીકાલે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ગુજરાત … Read More

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો

કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી: ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં … Read More

AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો

સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન … Read More

બ્રેકિંગઃ અમદાવાદની પીરાણા રોડ પર આવેલી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા ગેટ પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને હાલ આગ પર કાબૂ મેળવવાનો … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ

બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં … Read More

બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું પ્રથમ ચક્રવાત રેમલ આજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે

કોલકાતા: હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન રેમલ ને લઈને આગાહી કરી હતી કે આજે રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ … Read More

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 30થી વધુના મોત

રાજકોટ: રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ … Read More

ડોમ્બિવલી એમઆઈડીસીમાં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર ફાટ્યું, ૪ લોકોના મોત

બોઇલરમાં વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના લોકો ખૂબ ડરી ગયા હતા ૨ કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો આગ અને કામદારોના જાનહાનિની ઘટનાઓ વારંવાર કેમ બને છે તે શોધવાની જરૂર … Read More

દાણીલીમડાના નાના એકમો માટેના સીઇટીપીને એક મહિનાનું એક્સટેન્શન આપી પ્રદૂષણ ફેલાવતા સુએઝ ફાર્મના મોટા એકમોને છાવરવાનો જીપીસીબીનો ખેલ?

દાણીલીમડામાં આવેલ પ્રદૂષણ ફેલાવતા CETPને ક્લોઝર ડાયરેક્શન આપાયા બાદ શા માટે જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું એક્સટેન્શન.. શું છે કારણ? શા માટે નથી લેવાઇ રહ્યાં નક્કર પગલા? નાની માત્રમાં મંજુરી મળ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news