૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો … Read More

દેશ ભક્તિ ફિલ્મ થકી ૭૫માં પ્રજાસત્તાક દિન ઉજવણી

દેશભક્તિના પર્વ એવા ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિતે ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા ગુતાલ પ્રાથમિક શાળામાં દેશભક્તિની ફિલ્મ દેખાડી ઉજવણી કરવામાં આવી. ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશનના ફાઉન્ડર તેમજ ડાઈરેક્ટર કિન્નરીબેનના કહેવા પ્રમાણે બાળકોને … Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડ્યુટી પથ પર ધ્વજ લહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરી

રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પારંપરિક બગ્ગીમાં જોવા મળ્યા દિલ્હીઃ દેશે તેનો ૭૫મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. પ્રથમ વખત, દેશ ફરજના માર્ગ પર મહિલા શક્તિની અદભૂત અને … Read More

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસ ઉજવણી થઇ, સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ દિલ્હીઃ ૭૫મા પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪ સમારોહની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિરમગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું

અમદાવાદઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે વિરમગામ ખાતે શ્રી શેઠ એમ.જે. હાઈસ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે 3 પ્લાટુન પરેડ યોજાઇ … Read More

Republic Day: નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી ”ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ- ધોરડો”

ગાંધીનગર/નવી દિલ્હી: ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો … Read More

ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું

“આપણું બંધારણ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યાના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે.” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત “ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વની મહાસત્તા … Read More