ઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા

મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર … Read More

ગુજરાતમાં પાણીની અંદર 34% કુવાઓ ઘટી રહ્યાં છેઃ કેન્દ્ર સરકારનો સર્વે

થોડા વર્ષોથી ગુજરાતમાં વરસાદ ઓછો પડવાથી ચિંતા વધી છે. બીજી તરફ સરકારે સિંચાઈ માટે નર્મદા કેનાલ અને સૌની યોજનામાં પાણી ભરી દીધું. પરંતુ સત્ય એ છે કે ગુજરાતમાં ભૂગર્ભ જળનું … Read More

સુઇગામ વાવ ભાભર તાલુકાની ૫ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખુશીનો માહોલ સર્જાયો ખેડૂતોમાં

છેલ્લા એક માસથી ચોમાસુ વરસાદ ન થતાં ખેતરોમાં વાવેતર કરેલ ખેતીપાકો મુરજાવા લાગતાં ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિના પગલે ખેતીપાકો બચાવવા માટે માત્ર કેનાલો જ એક માત્ર વિકલ્પ હોઈ … Read More

ગુજરાતમાં ફરીવાર મેઘરાજાની એન્ટ્રી : લોકોમાં ખુશીનું વાતાવરણ

સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદના પગલે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો નજરે પડ્યા છે. સામાન્ય વરસાદમાં પણ … Read More

સૌરાષ્ટ્ર કિનારાના લોકો અને પર્યાવરણ કાર્યકરોએ જેતપુર, રાજકોટના ઉદ્યોગોમાંથી ગંદા પાણીને પોરબંદર નજીકના ઉંડા સમુદ્રમાં ફેંકવાની રાજ્ય સરકારની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત સરકાર જેતપુરના સામાન્ય પ્રવાહી શુદ્ધિકરણ પ્લાન્ટથી પોરબંદર સુધી ટ્રીટેડ પાણીને પરિવહન કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહી છે. ઘણા લોકો માને છે કે આ માછીમારી ઉદ્યોગોને નુકસાન પહોંચાડી … Read More

ગુજરાતમાં બ્રેક બાદ મેહુલિયાનું ધમાકેદાર આગમન, અનેક જિલ્લામા વરસાદ પડ્યો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્‌યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં … Read More

૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર વિસ્તારને પાણી મળશે

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪ લાખ ૬૯ હજાર ૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને … Read More

જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઉભું થશે

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ ૫૬ ડેમોમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે … Read More

રાજ્યમાં ૯૨ ટકા ખરીફ પાકનું વાવેતરઃ મગફળીનું ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો વરસાદ સમયસર નહીં … Read More

આનંદોઃ ૧૭થી ૨૩ દરમ્યાન રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે, રાજ્યમાં હાલ વરસાદ ન પડવાના કારણે ચારેબાજુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news