ઝાંઝરડા ગામમાં મગફળી પલળી જતા ખેડુતોને નુકસાન

જૂનાગઢ જીલ્લામાં ખેડૂતોને વરસાદ અનીયમીત હોવાથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા ગામના ખેડૂતોએ ૧ વીઘાની મગફળી વાવતેરમાં ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરી નાખ્યો છે. … Read More

રાજ્યમાં ૯૨ ટકા ખરીફ પાકનું વાવેતરઃ મગફળીનું ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો વરસાદ સમયસર નહીં … Read More

રાજ્યમાં અત્યાર સુધી કૃષિ વાવેતર ૭૫.૮૦ ટકાએ પહોચ્યુઃ મગફળીનું વાવેતર ૧૦૦ ટકાને પાર

વરસાદ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આવતી કાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. ત્યારે હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read More